નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


પૃષ્ઠો

સોમવાર, 25 ઑગસ્ટ, 2025

હર ઘર તિરંગા – 79મો સ્વતંત્રતા દિવસ

 

        :- શ્રી નવચેતન વિધ્યાલય – હિરાપુરા :-

Ø  💥 ઓગષ્ટ મહીનો એટલે ક્રાંતિનો મહીનો

Ø  💥આપણી સ્કુલમાં 79મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અંતર્ગત તા:- 02 થી 08 ઓગષ્ટ અને 9 થી 14 ઓગષ્ટ તેમજ 15-મી ઓગષ્ટ ની ઉજવણી કરવામાં આવેલ હતી.

Ø      💥 તા :- 02 થી 08 ઓગષ્ટ સુધી રંગોળી, ક્વિઝ , દેશ ભક્તિ કાર્યક્રમો, રાખડી , ચિત્ર , વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.

Ø  💥તા :- 09 થી 12 ઓગષ્ટ દરમીયાન રેલી

Ø  💥તા :- 13 થી 15 ઓગષ્ટ તીરંગા સાથે સેલ્ફી , સ્વછતા ઝુંબેશ અને ધ્વજ વંદન નું આયોજન કરવામાં આવેલ હતું.

                                 હર ઘર તિરંગા – 79મો સ્વતંત્રતા દિવસ








                                 









0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો