નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


રવિવાર, 4 જુલાઈ, 2021

નિદાન કસોટી ના પરિણામ

                    💢💢💢💢     નિદાન કસોટી ના પરિણામ   💢💢💢💢 


> નિદાન કસોટી ધોરણ – 9 અને 10 તથા 12 માટે નુ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા થયેલ છે.

તેના દરેક વિષય ના પરીણામ અને તેની સમજ આપતો વિડિયો તેમજ એક્સેલ શીટ અહી

નિચે આપેલ છે.  

> 👉 ધોરણ અને વિષય પ્રમાણે તમારે અલગ અલગ શીટ બનાવવી. એટલે કોપી અને પેસ્ટ કરીને ખાલી ધોરણ અને વિષય બદલવો અને માર્ક્સ ને દાખલ કરવા>

👉  >    એક્સેલ શીટ અહી નિચે ચિત્ર ને ક્લિક કરતા મેળવી શકો છો.





       

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો