નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

ગુજરાત કેરિયર પોર્ટલ ( GUJARAT CAREER PORTEL)

 //....નમસ્કાર મિત્રો ... બાળકો અને વાલીઓ 

                      બાળકો ના ધો-10 અને ધો -12 પછી ક્યાં ક્ષેત્ર માં બાળક નો અગાળ નો અભ્યાસ તથા ક્યાં થી સ્કોલરશીપ અને કેવા અભ્યાસક્રમો ગુજરાત માં દેશ માં તથા વિદેશ માં બાળક ને અભ્યાસ કરવા માટે મૂકવાની મુજવણ ની સચોટ માહીતી .....//

   આમ અભ્યાસ ને લગતી તથા કારકિર્દી ને લગતી બધીજ માહિતી માત્ર એકજ જગ્યાએ મળી રહેશે ,,

    જણાવા માટે નીચેના લિન્ક  પર ક્લિક કરી ને પહેલા સમજી લેવું ત્યાર બાદ વેસાઇટ કે એપ જેવા મધ્યમ થી મેળવી શકો છો ..

     










0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો