//... નમસ્કાર મિત્રો ,,,અને બાળકો //
આ વર્ષે કોવિડ-19 ની પરિસ્થિતી ને કારણે ધો - 9 થી ધો -12 ના અભ્યાષ્ક્રમ માં ઘટાડો કરવાની સરકાર ની વિચારણા ને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાષ્ક્રમ માં ઘટાડો કરવામાં આવેલ છે.//
ધોરણ -9 માં આ વર્ષે ખરેખર ક્યાં પ્રકરણ માં શું ભણવાનું છે અને શું રદ કરવામાં આવેલ છે તે ની માહિતી માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું ..//
ધોરણ -10 માં આ વર્ષે ખરેખર ક્યાં પ્રકરણ માં શું ભણવાનું છે અને શું રદ કરવામાં આવેલ છે તે ની માહિતી માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું ..//
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો